Browsing: Gir Somnath

Ramsinh Mori

પ્રધાનમંત્રી ઉજલા યોજના અંતર્ગત ગરીબ વર્ગના લોકોને વિના મુલ્યે ગેસ કનેક્શનોની કીટ નું વિતરણ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા  ની અધ્યક્ષતામાં આશરે ૪૦ જેટલા…

Shikshan Vibhag Vc 27 02 19 2

ગેરરીતિ મુકત અને પારદર્શક રીતે પરીક્ષાના આયોજન અને સંચાલન માટે પરીક્ષા તંત્ર સજ્જ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય ઘડતર માટે મહત્વની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આગામી તા. ૭…

Img 20190227 Wa0018

શિબિરમાં ૧૩૦ મહિલાઓની ઉપસ્થિતિ સંરક્ષણ અધિકારીએ માર્ગદર્શન આપ્યું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત મહિલા સામખ્ય ગીર સોમનાથ અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સહ રક્ષણ અધિકારી ગીર…

Hqdefault 8

સુત્રાપાડાના રંગપુરથી ગીર-સોમનાથ જીલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં રંગપુર ગામથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ રાજય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઈ જોટવાનાં હસ્તે કરવામાં…

Dsc 9287

પ્રસિધ્ધ વકતા જય વસાવડાએ સનાતન ધર્મ એ જ માનવ ધર્મ પર સૌને મંત્રમુગ્ધ કર્યા તા.૨૫ ના દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનુ સમાપન યોજાયેલ, જે અંતર્ગત પ્રસિદ્ધ વક્તા અને…

1 36

વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્રનું સોમનાથ.સોમનાથ મંદિર ખાતે આજે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવનો પ્રારંભ થયો. પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવની શરૂઆત ગત વર્ષે ઉજ્જૈનથી થઈ હતી.સોમનાથમાં આ…

Img 20190222 Wa0045

સોરઠીયા પ્રજાપતિ સમાજ આયોજિત સામાજિક પ્રસંગે પ્રજાપતિ સમાજના પ્રદેશ અગ્રણી અને મહિલા કોંગ્રેસ પ્રદેશ અગ્રણી ઉષાબેન કુસકીયા સહીત સૌરાષ્ટ્ર ભરમાંથી પ્રજાપતિ સમાજ ના અગ્રણી ઉપસ્થિત રહ્યા…

Lion 1

વિશ્વમાં એકમાત્ર ગીરમાં વસતા એશિયાટીક સિંહોના અકુદરતી મૃત્યુની ઘટનામાં સરકારના જવાબમાં માત્ર ૨૭ સિંહોના અકુદરતી મૃત્યુ વિશ્ર્વમાં એક માત્ર ગીરમાં જ એશિયાયીક સિંહોની વસ્તી ભારતનું ગૌરવ…

Vijay Rupani Facebook

ગીર-સોમનાથ તા. -૨૨, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૨૩ નાં રોજ ૧૧:૨૫ કલાકે ત્રિવેણી હેલીપેડ ખાતે આગમન બાદ વી.આઇ.પી. ગેસ્ટહાઉસ, સોમનાથ ખાતે આવી…

788

ગીર-સોમનાથ તા. -૨૨, ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત પરીવારોને દર વર્ષે પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ રૂા. ૬૦૦૦ ત્રણ સમાન હપ્તામાં સહાય આપવામાં આવશે. આ…