- ઇઝરાયેલનો ઈરાન ઉપર મિસાઈલ દ્વારા વળતો હુમલો, યુદ્ધ નોતરશે?
- શું જમીનને ડિમેટના ફોર્મેટમાં લઈ જવાશે?
- વાહ રે ચૂંટણી: ભોજાઈ સામે લડતી નણંદનું 35 લાખનું કરજ ચૂકવવાનું બાકી
- નિર્ભય ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ: 1000 કિલોમીટર દૂર દુશ્મનોને કરશે ધ્વસ્ત
- અમદાવાદના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો વર્ષે 1300 લોકોના ભોગ લઈ શકે છે!!!
- ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે : પરેશ ધાનાણી
- લોકસભા બેઠકના ઉમેદવારઓએ વિજય મુહૂર્તમાં ભર્યા નામાંકન
- હવે તમે પણ તમારા ઘરે બેસીને મિનિટોમાં ડાઉનલોડ કરી શકશો વોટર આઈડી કાર્ડ.
Browsing: Gandhinagar
>રાજ્યભરના મહાનગરોમાં વર્ષોથી પેન્ડિંગ પડેલી ટીપી સ્કીમો તૂર્ત ફાઇનલ થશે >રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં સીનીયર ટાઉન પ્લાનરની નિમણુંક થશે >ગુજરાતભરની લટકતી ૪૨૫ ટીપી સ્કીમો ટૂંક…
રાજયમાં પીરોટન, આલિયાબેટ સહિતના ટાપુઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં સરકારી બાબુઓનો ઇગો વિલનની ભુમિકામાં વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકારી તંત્ર વચ્ચે સંકલનને અભાવે કલ્ચસર યોજના,…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન આગામી 3 વર્ષ સુધી ચાલુ રાખીને રાજ્યના તમામ તળાવો ઊંડા કરી ભાવિ પેઢીને 50 વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો…
રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી ભ્રષ્ટાચાર આચરતા ‘બાબુ’ઓ પર લગામ કસાઈ. રાજય સરકારની વારંવારની સૂચના છતા વાર્ષિક મિલ્કત રીટર્ન ભરવાની દરકાર…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમાન યુવાશકિતને આધુનિક સમયાનુકુલ શિક્ષણના આયુધથી સજ્જ કરી રાષ્ટ્ર ઘડતર-રાષ્ટ્રનિર્માણમાં જોડવા એજ્યુકેશન એક્ષ્પોને સક્ષમ માધ્યમ ગણાવ્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં થનગનાટ કલ્ચરલ…
૨૦૧૭માં રાજયમાં પ્રથમ વખત ધરોઈ ડેમ ખાતે વડાપ્રધાન મોદીના સી-પ્લેન લેન્ડીંગ બાદ સૌરાષ્ટ્રમાં સી-પ્લેન પોર્ટની ઉજળી તકો જોતા સોમનાથ અને દ્વારકાનાં દરિયાકિનારે સી-પ્લેન પોર્ટ બનાવવા સિવિલ…
દિલ્હીમાં યોજાયેલી મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જ્યંતિ ઉજવણી સમિતિની રાષ્ટ્રીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી.2019 માં દેશભરમાં ઉજવાનારી 150 મી ગાંધી જન્મજ્યંતિ ઉજવણીના…
ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો સર્વિસ માટે ચીન પાસેથી રૂ.૧૦૦ કરોડની અત્યાધુનિક શીપની ખરીદી ભાવનગરના ઘોઘા અને ભરૂચ નજીકના દહેજ વચ્ચે સરકારે રો-રો સર્વિસ શરૂ કરી છે. આ…
ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ જળસંચય અભિયાન શરૂ કરનાર રાજય સરકાર દ્વારા આ અભિયાનમાં મોટી નદીઓને બાકાત રાખતા આશ્ર્ચર્ય સર્જાયું છે. જોકે ગુજરાત…
મહાત્મા મંદિર ખાતે બે દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટને ખુલ્લી મુક્તાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અમારી સરકાર સમાજના ભાગલા પાડવા માંગતી…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.