Browsing: Gandhinagar

ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર જીત મેળવવા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે મીટીંગ યોજી તખ્તો તૈયાર કરશે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણી જીતવા તમામ રાજકીય પક્ષો…

કૃષિ અને બાગાયત ક્ષેત્રે ઈઝરાયલ-ભારત વચ્ચે મહત્વના કરારો કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દરિયાના ખારા પાણી મીઠા બનાવવા ઉપરાંત ઈઝરાયેલ ભારતને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સપવામાં મદદ…

ઉદ્યોગો માગે અનુકુળ માહોલ ઉભો કરવા ટૂંક સમયમાં જ રાજય સરકાર દ્વારા જમીન મહેસુલનો ખાસ ખરડો લવાશે રાજયમાં ઉદ્યોગો માટે અનુકુળ માહોલ ઉભો કરવા માટે રાજય…

શહેરી ક્ષેત્રના દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી ક્ષેત્રના દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવનો ગાંધીનગરી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યનું શાળાએ જવા પાત્ર…

રાજયમાં શહેરી વિસ્તારોમાં આજથી શાળા પ્રવેશોત્સવનો આરંભ થયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાટનગર ગાંધીનગર સ્થિત કડી કેમ્પસ સે.ર૩ માં આર.જી કન્યા વિઘાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને…

રાજયનાં ૪૩,૩૭૭ કેન્દ્રો ખાતે યોગ દિવસની ઉજવણી થશેગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ બાળકો પણ લેશે ભાગ આવતીકાલે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમા યોગ દિવસની ઉજવણી થશે. ગુજરાતનાં ૧.૨૫…

સિંહોને હેરાન કરવા તથા ગેરકાયદે લાયન શો સહિતના કિસ્સામાં ૭ વર્ષ સુધીની કેદ થશે સિંહોને હેરાન કરવાના ઘણા કિસ્સા તાજેતરમાં પ્રકાશમાં આવ્યા છે. સિંહોની રંજાડના અનેક…

ગાંધીનગર ખાતે ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની નવી કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કચેરી રાજ્યની અતિપછાત જાતિઓની સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક સ્થિતિ સુધારવા અંગે વિવિધ યોજનાઓ…

આયુર્વેદિક હોસ્પિટલમાં લોકોને પંચકર્મ, યોગ સહિતની ચિકિત્સા પઘ્ધતિથી સારવાર કરાશે એલોપેથી સારવારની ભરમાર વચ્ચે રાજય સરકાર દ્વારા લોકોને આયુર્વેદિક ચિકિત્સા પઘ્ધતિ તરફ વાળવા રાજયમાં ૧૨ નવી…

મુખ્યમંત્રીએ રાજીનામુ કેબીનેટને નહીં રાજયપાલને આપવાનું હોય: રૂપાણી હાર્દિક જેવા કોંગ્રેસના એજન્ટ સરકારને અસ્રિ કરવા અફવા ફેલાવી રહ્યાં છે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાની અફવા ફેલાવી…