- ત્રણ મહિના સુધી બાળકને કેવી રીતે તેડવું જોઈએ?
- ઉનાળામાં ભારતીય રેલ્વે કરશે 9,000થી વધુ મુસાફરીનું સંચાલન
- એપ્રિલ 22ના Jeep રેંગલરનું નવું અવતાર થશે લોન્ચ…
- રકુલ પ્રીત સિંહએ સમર લુકમાં પહેરી આ કૂલ લૂકિંગ સાડી
- શ્રીનિધિ શેટ્ટીની આ અદાએ ફેન્સના દિલ જીત્યા
- મહિન્દ્રા 3X0 ઔટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નવો સુપરસ્ટાર…
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
Browsing: Devbhumi Dwarka
ઓખા પશ્ચિમ રેલવે મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતતા સપ્તાહ અંતર્ગત ‘જાનહે તો જહાન હૈ’ ‘આપણું જીવન અમૂલ્ય છે, ‘રેલવે ફાટક પર દુર્ઘટના રોકીયે’ વિષય પર…
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ગામમાં રહેતા વિરાભાઇ લખમણભાઇ મોરી રબારી તા. ૨૦/૫/૧૮ ના રોજ સવારના દસેક વાગ્યે પોતે તથા તેના કુટુંબીભાઇ ખીમાભાઇ બંને પાછતર ગામની ઉગમણી…
ઓખા ગાંધીનગરી વિસ્તાર બસ સ્ટેશનને જોડતો એક ૮૦ વર્ષ જુનો રોડ આવેલ છે કે જયાં ગાંધીનગરી વિસ્તારમાં ઓખાની ૬૦% વસ્તી રહે છે અને આ રોડનો ઉપયોગ…
જિલ્લા કલેકટર ટુંક સમયમાં કાર્યવાહી કરે તેવી શકયતા યાત્રાધામ દ્વારકામાં પુરુષોતમ માસની પુનમના રોજ રાત્રીના યોજાયેલ રાસોત્સવનું ગેરકાયદે ફેસબુક લાઈવ પ્રસારણ કરવાના મામલે હોબાળો મચ્યા બાદ…
ઓખા જુની પોસ્ટ ઓફિસ સ્કૂલ રોડ પર આવેલ મકાનમાં આગ ફાટી નીકળી હતી ત્યારે તેની બાજુમાં રહેતા હેમલભાઈ મહારાજે તુરત નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર…
પ્રાંત અધિકારીએ દ્વારકા પી.આઈ અને મંદીરના વહીવટદારને પાંચ દિવસમાં કાર્યવાહી સાથે રીપોર્ટ કરવા આદેશ દ્વારકાધીશ જગતમંદિરમાં અનધિકૃત રીતે મોબાઈલ સાથે પ્રવેશ અને વૈશ્ર્વિક પ્રસારણ કરાતું હોવાની…
દેવસ્થાન સમિતિનાં ટ્રસ્ટી પરેશ ઝાખરીયાએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી: તપાસનાં આદેશો દ્વારકાના જગત મંદિરનાં પરિસરમાં પુરૂષોતમ માસના ઉત્સવ નિમિતે શરદોત્સવના કાર્યક્રમનું સંખ્યાબંધ લોકોએ મોબાઈલ સહિતના ઈલેકટ્રોનીક ઉપકરણોનાં…
અધિક માસમાં પૂર્ણિમાના દિવસે લાખો લોકોની ભીડ વચ્ચે દ્વારકાધીશ જગતમંદિરમાં રાત્રે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી સતત બે કલાક સુધી રાસોત્સવની ઉજવણી કરાઈ હતી. જગતમંદિરમાં સુરક્ષાની…
કેરળમાં ચોમાસાએ એન્ટ્રી પાડી દીધી છે ત્યાં અરબી સમુદ્રમાં પણ ધીરે ધીરે ચોમાસાની આખરનો કરન્ટ જોવા મળી રહ્યો છે. દ્વારકાની સમુદ્ર સાથે જોડાયેલી ગોમતી નદીમાં આજરોજ…
વડોદરાના સનાતન ધર્માનુરાગી પરિવાર દ્વારા આગામી જૂન માસના પ્રારંભથી હાલમાં ચાલતા પાવન પુરૂષોતમ માસમાં દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજના પરમશિષ્ય દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના વ્યાસસ્થાનેથી વાલ્મીકી કૃત…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.