Browsing: Bhavnagar

સ્વચ્છતા અભિયાનના હોર્ડીંગ્સ બોર્ડનું બીલ મંજુર કરવા રૂ.૧૦ હજારની લાંચ સ્વીકારી ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છ અભિયાન અંતર્ગત લોકજાગૃતિ અન્વયે બનાવવામાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડના કોન્ટ્રાકટર પાસેથી મહાપાલિકાના…

૬ પ્રજાતિના ગીધ જોવા મળ્યા ભાવનગર જિલ્લા નાં મહુવા તાલુકા એટ્લે કે ગુજરાત મા લુપ્ત થઈ રહેલ ગીધ જાતી નું સ્વર્ગ, સૌરષ્ટ્ર ની શાન સમા ગીધનુ…

દેશના જવાનોની ચેતનામાં નવી ઉર્જા આવે તેવી પ્રાર્થના કરી કાળી ચૌદસ એટલે કે રક્ષક દેવ ના પૂજન દિવસ, ત્યારે દેશની સરહદે દેશ ની રક્ષા કરી રહેલ…

તા. ૧૧-૧૧-૨૦૧૮નાં રોજ કરમદીયા ગામે શહીદવીર દેવાભાઈ પરમારનાં સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા તથા સેવક સમુદાય દ્વારા કરાયુ આયોજન કેન્દ્ર અને રાજ્ય સરકાર…

સુરક્ષા ધ્યાનમાં રાખી પાંચ કલાક બજાર બંધ રાખવાના આદેશથી વેપારીઓમાં નારાજગી ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જે મુખ્યમંત્રી ન હતા ત્યારે પણ વર્ષોથી કાળીચૌદશના પર્વે…

ભાવનગર શહેર અને જીલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછુ રહેતા ખેડૂતોને તેના ખેતીના પાક માટે પાણીની તંગી પડી રહી છે.જેના કારણે પાલીતાણા-તળાજા-મહુવા અને ભાવનગરના ખેડૂતોને ખેતીના…

ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ત્રીજુ નેત્ર ખોલ્યું: પોલીસ બેડામાં ફફડાટ ભાવનગર જીલ્લાનાં મહુવા ખાતે સર્જાયેલી તંગદિલ વાતાવરણ સમયે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈ.જી.પી.નરસિંમ્હા કોમર તથા…

પાલીતાણા ગીરીવિહાર આર.એમ.ડી. હોસ્પિટલ ખાતે ડાયાબીટીસ તથા ડાયાબીટીક ફ્રુટ માટે નિશુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. પાલીતાણા શ્રી પ્રભવહેમ કામધેનું ગીરીવિહાર ટ્રસ્ટ પાલીતાણા સંચાલિત ગીરીવિહાર…

મહુવાના તલગાજરડામાં માનસ-ત્રિભુવનના બીજા દિવસે યોગઋષી બાબા રામદેવે કિર્તન ગાન સાથે ઉ૫સ્થ્તિ સૌને યોગ કરાવ્યા: વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહીને ભાવિકોએ કથાના શ્રવણ સાથે યોગ પણ કર્યા…

પ્રભાવ હેમ કામઘેનુ ગીરીવિહાર ટ્રસ્ટ સંચાલિત ગ્લોબલ હેલ્થકેર લીડરશીપ ફોરમ દ્વારા મળી અમૂલ્ય સિધ્ધિ તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ વાણીજ્ય તથા ઉધોગ માટેની એશિયન-આફ્રિકન ચેમ્બર તથા…