Browsing: Bhavnagar

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે  પાલીતાણા ખાતે અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોના પ્રારંભ માટે આવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના હેઠળ શેત્રુંજી ડેમમાં નર્મદાના નીર ના…

ગારીયાધાર સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત વી.ડી.વાઘાણી વિદ્યાસુંકલની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો સંયુકત વાર્ષિકોત્સવ તાજેતરમાં યોજાયો હતો. આ ઉપક્રમે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓનો વિદાય…

લોખંડ અને સિમેન્ટની ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવ્યું: બે શખ્સો સામે નોંધાતો ગુનો ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલા શ્રીનાથજી ટેર્નામેન્ટમાં રહેતા અને સુરજ સ્ટીલ ટ્રેડર્સના વેપારી…

બોટાદ તથા રાણપુરમાં મેઘાણી પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાશે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૨મી પુણ્યતિથિ — ૯ માર્ચ ૨૦૧૯ ને શનિવાર — રાત્રે ૯ કલાકે — એમની…

સૌની યોજના થકી ભાવનગર-બોટાદ જીલ્લાના ડેમોમાં પાણી લવાશે સૌરાષ્ટની સૌથી મોટી અને ભાવનગર જીલ્લા માટે જીવાદોરી સમાન એવી શેત્રુજી નદીમાં સૌની યોજના હેઠળ આજે નર્મદાના ના…

વિશાળ શોભાયાત્રા નીકળી મહુવાના પ્રખ્યાન ખીમનાથ મંદીરનો ર્જીણોઘ્ધાર અને નવનિર્મિત શ્રી લક્ષ્મીનારાયણ મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠિત  મહોત્સવ અંતગત કેતનકુમાર બીપીનભાઇ મહેતા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી ખીમનાથ…

રૂ.૧.૫૮ કરોડ વસુલ કરવા શિહોરના શખ્સોએ વાડીએ ગોંધી રાખેલા પ્રોફેસરને પોલીસે મુક્ત કરાવી એકની કરી ધરપકડ ભાવનગર પંથકના શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી અપાવી દેવાના બહાને રૂ.૧.૫૮…

ગારીયાધાર શહેર માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ સંચાલિત  કે વી વિદ્યાલય માં ૨૩ મો વાર્ષિકોત્સવ આગામી તા૨/૩/ ના રોજ ઉજવાશે.સરકાર ના નીતિ આયોગ…

‘માનસ નવજીવન’માં બાપુએ આજે બીજા દિવસની કથારંભે બાપુએ કહ્યું નવજીવનમાં નવના બે અર્થ થાય છે. નવ એટલે નીતનુતન અને નવનો બીજો અર્થ તે સંખ્યાત્મક અંક છે,…

ગારીયાધાર તાલુકાના ફાચરિયા ગામે એમ.ડી.પટેલ હાઈસ્કુલના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવેલ હતી. આ શિબિરની શરૂઆત પુલવામા થયેલ આતંકી હુમલામાં શહિદ થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલી આપવામાં…