Browsing: Bhavnagar

Volvo Bus 500X500

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રની રજુઆત ધ્યાને લઈ એસટી દ્વારા ભાવનગર અને અમદાવાદ વચ્ચે રોજની એક ટ્રીપ વોલ્વો બસની ચાલુ કરેલ છે. જે ભાવનગર એસ.ટી.…

Dc Cover 83Laji50K88Heiq3Gueqt160S4 20180404002941.Medi

કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા તા.૨૩,૨૪,૨૫ ઓગસ્ટ દરમિયાન ભાવનગર અને પાલીતાણાના પ્રવાસે આવનાર છે. આ દરમિયાન ભાવનગર ખાતે ‘જન્માષ્ટમી લોકમેળા’ના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતિ રહેશે તથા પાલીતાણા…

Full T 2585

ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા પ્રેરિત નંદોત્સવ સમિતિ આયોજિત-દહીં-હાંડી મહોત્સવ કાર્યક્રમ તા. ર૪ને શનિવારે વિવિધ સ્થાનો પર મહોત્સવ ઉજવાશે. આ કાર્યક્રમ કનિદૈ લાકિઅ સવારે ૯ કલાકથી (૧)…

Bhavnagar-City-Has-Made-This-Persons-Invaluable-Contribution

ગૌરીશંકર ઉદયશંકર ઓઝાની જન્મજયંતિ પર તેમના વિષે એટલું જાણો :  ભાવનગરના ઘડવૈયા ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનો જન્મ 21 ઓગષ્ટ 1805માં ધોધા ખાતે વડનગરા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો…

Screenshot 11 4

ભારતીય વાયુ સેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના હેલિકોપ્ટરમાં ટેકનિક ખામી સર્જાતા ભાવનગર પાસેના ખેતરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ હેલિકોપ્ટર સુરતથી જામનગર તરફ જઈ રહ્યું…

Untitled 1 3

પત્રકારની પાઠશાળા જેવા મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની એવા કાંતિ ભટ્ટનું મુંબઈના કાંદિવલીમાં 88 વર્ષ નિધન થયું છે. તેઓ દિવ્યભાસ્કરના વરિષ્ઠ કટાર લેખક હતા. થોડા…

532641 Gas Pipe 122616

ભાવનગર તથા પાલીતાણા તાલુકાને આવરી લેવામાં આવે તેવી રીતે આગામી બે વર્ષમાં નવા ૨૪,૨૪૦ કનેક્શન આપવાનું પ્લાનિંગ છે. તેમાં ભાવનગર જિલ્લાના તમામ મોટાભાગના તાલુકાઓનો સમાવેશ કરી…

Untitled 1 20

હોસ્પીટલના નિયમો પ્રમાંણે હોસ્પિટલ માં અંદર પાન માવા લઇ જવાની મનાઈ છે તેમેજ હોસ્પીટલ ના પરિસદ મા પાન માવા ખાઈ નેટ થુંકનાર ને દંડ ની જોગવાઈ…

In-The-Bhavnagar-Government-Hospital,-The-Cows-Were-Fed,-The-Guards-Were-Busy-Chewingin-The-Bhavnagar-Government-Hospital,-The-Cows-Were-Fed,-The-Guards-Were-Busy-Chewing

હોસ્પીટલના નિયમો પ્રમાંણે હોસ્પિટલમાં અંદર પાન માવા લઇ જવાની મનાઈ છે તેમેજ હોસ્પીટલના પરિસદમા પાન માવા ખાઈ નેટ થુંકનાર ને દંડની જોગવાઈ છે. પરંતુ અહીંયા  તો…

In-Bhavnagar,-Taking-Away-The-Labor-Of-The-Laborers-For-1200-Days-Of-Work,-The-Picket-At-The-Collector'S-Office

ચિરાગ ત્રિવેદીઃ ભાવનગર બંદર પર 1200 દિવસના કામ પેટે કામ કરતા મજૂરોની મજૂરી છીનવી લેવામાં આવતા આજે કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા છે. મજૂરોને મળતી…