ખંજુરી ગુંદાળાના ખેડુતોને પુરતી વીજળી ન મળતા પીજીવીસીએલ ઓફીસે આવેદન પાઠવ્યું
પાવર આવે તો ઝાટકા, મોટર બળી જવાની ખેડુતોની ફરિયાદ.
વડિયા ના pgvcl નીચે આવતું જેતપુર તાલુકાનું ખજૂરી ગુદાળા ગામ જે ખજૂરી ગુદાળા ગામના ખેડૂતોને પોતાની...
વડિયામાં ગણેશ મહોત્સવ અને મહોરમની ભાઈચારા સાથે ઉજવણી
હિન્દુ અને મુસ્લીમ અગ્રણીઓએ એકબીજાનું સન્માન કરી એકતાનું ઉદાહરણ પૂરૂ પાડયું.
વડિયા મા આજે મહોરમ નિમિતે તાજીયાનું હિન્દૂ આગેવાનો એ સ્વાગત કરીને હિંદુ મુસ્લિમ અગ્રણીઓ...
વડીયાની બી.ઓ.આઇ. બેંકમાં સ્ટાફના અભાવથી તાળા લાગ્યા
બ્રાન્ચમાં સ્ટાફનો વધારો કરવામાં આવે તેવી લોક માંગ: પબ્લિકે હોબાળો મચાવ્યો
વડિયાની બજ્ઞશ ની બ્રાન્ચે સ્ટાફના અભાવથી લોકો ઘણા સમય થી હેરાન પરેશાન થઈ રહયા...
વડિયાના ભાયાવદર ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર
અમરેલીના વડિયા તાલુકાના ભાયાવદર ગામે ગ્રામપંચાયત ના કામ વિરુદ્ધ ભ્રષ્ટાચાર થયાની થઈ ટી.ડી.ઓ,ડી.ડિ.ઓ.મા ફરિયાદ છતાં તંત્ર ઊંઘમાં કોઈ જાતના કોઈ પગલાં લેવાયા નથી અને...
વડિયાના બરવાળા બાવળ ગામે જુગાર રમતા ૩ પકડાયા
અમરેલી જીલ્લાના નવ નિયુક્ત એસ.પી.નિર્લિપ્ત રાયે વડિયા પી.એસ.આઈ.આર.યુ.ધામાની જાફરાબાદ ખાતે તાત્કાલિક બદલી તેમની જગ્યાએ નવ નિયુક્ત લેડીઝ પી.એસ.આઈ.જે.ડી.આહીર દબંગને વડિયા મુક્યા
નવનિયુક્ત પી.એસ.આઈ.હાજર થતાની સાથેજ...
વડીયા તાલુકાના અનેક ગામોમાં વિજ ચેકીંગના દરોડા
વિજચોરોમાં ફફડાટ: અનેક ચોરીની ઘટનાઓ સામે આવી
વડિયા અને તાલુકાના અનેક ગામોમા વિજ ચેકીંગના દરોડા ૨૦ ટીમો દ્વારા કાફલા સાથે ચેકીંગ કરવામા આવેલ અલગ અલગ...
ગાયોની વ્હારે કિર્તીદાન: ડાયરો યોજી ભંડોળ એકઠું કર્યુ, નવી નોટોનો વરસાદ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા લક્ષ્મીપુરા પટેલ સમાજની સમૂહલગ્નની વાડીમાં રવિવારે રાત્રે ગૌસેવાના લાભાર્થે યોજાયો હતો. ડાયરોમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી અને ફરીદા...
વડિયા: ટ્રકચાલકને ઉંઘ આવી જતા એક દુકાનમાં ટ્રક ધુસી ગયો
વડિયાના ચારણીયા રોડ વિસ્તારમાં રાત્રે અચાનક ટ્રકચાલક ઉંઘ આવી જતા એક દુકાનમાં ટ્રક ધુસી ગયોને દુકાન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાની ટળી જોકે...
વડિયા સિવિલ હોસ્પિટલના તબીબો-સ્ટાફ કાયમી ઘેર હાજર !
દર્દીઓ હેરાન પરેશાન ઉચ્ચકક્ષાએ રજૂઆત છતા પરિણામ શૂન્ય: અધિકારીઓ બિન્દાસ
વડિયા મા સિવિલ હોસ્પિટલે દરરોજ ની ૩૫૦ થી વધારે ઓપીડી નોંધાતા સાંધાના દુખાવા તેમજ તાવ,શરદી...
વડીયાના પી.જી.વી.સી.એલ.નાં કોન્ટ્રાકટરો અને તંત્રની બેદરકારીથી પશુ અને માનવોના જીવ પર જોખમ
વડિયા pgvclનીચે આવતા ચારણીયા ગામે સરપંચ ઉકાભાઈ દુદાભાઈ સાવલિયાના જણાવ્યા મુજબ અતિવૃષ્ટિ થયા બાદ આ ગામતળ માંથી ઇલેવન કેવી ની લાઈનો નીચે લબળતી કાઢવામાં...