Browsing: Ganesh Chaturthi

જયદેવ જયદેવ જય મંગલ મૂર્તિ દર્શન માત્રે મન કામના પૂર્તિ… મહારાષ્ટ્રીય સંસ્કૃતિ પ્રમાણે દુદાળાદેવની સ્થાપના કરી ઓરકેસ્ટ્રા સંધ્યા, નવા જૂના હિન્દી ફિલ્મી ગીતો, સાંસ્કૃતિ કાર્યક્રમો, ચિત્ર…

હિન્દુ સંસ્કૃતિમાં, દરેક શુભ -ધાર્મિક કાર્ય અને નવા સાહસની શરૂઆતમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ જ્ઞાન , ધ્યાન, સંપત્તિ, શૈક્ષણિક સફળતા, બુદ્ધિ, તીક્ષ્ણ…

ગણેશ પંડાલમાં અર્જુન ટેન્ક, ચંદ્રયાન તથા તેજસ વિમાનની પ્રતિકૃતિ અને અખંડ ભારતનો નકશો આકર્ષણનું કેન્દ્ર સતત નવમાં વર્ષે ભુદેવ સેવા સમિતિ દ્વારા ડો. યાજ્ઞીક રોડ, જાગનાથ…

ગણપતિ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે. ત્યારે ‘અબતક’ના આંગણે પણ હર્ષભેર દુંદાળાદેવને બિરાજમાન કરાયા છે. સ્ટાફ-પરિવાર દ્વારા સવાર-સાંજ આરતી-પ્રસાદનું સુંદર આયોજન થઈ રહ્યું છે. ભકિતભાવ પૂર્વક…

પંડાલમાં નૃત્ય મહાઆરતી, ગો ગ્રીન, સેવા ટ્રી સ્કીમે ભારે આકર્ષણ જમાવ્યું; કાલે વ્યસનમૂકિત અંગે લોક જાગૃતિ પ્રવચન ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનો રાજકોટમાં ત્રિકોણબાગ ચોક ખાતે…

કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, અરવીંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા સહિતના ઉપસ્થિત રહયા પ્રથમ દિવસે મહાઆરતીનો લાભ લેતા બ્રહમસમાજ, સોની સમાજ,…

શહેરમાં નાના-મોટા તમામ સ્થળોએ આશરે ૧૦૦૦ ગણપતિજીની સ્થાપના; સર્વેશ્ર્વર ચોક, રેસકોર્સ, જાગનાથ, ત્રિકોણબાગ, શાસ્ત્રી મેદાન, ચંપકનગર, કોઠારીયા નાકા, જંકશન, જે.કે. ચોક, બજરંગવાડી, નવલનગર સહિતના સ્થળોએ ગણપતિ…

જ્યારે વાત થાય વિઘ્નહર્તા , દુંદળા  દેવની તો આવે યાદ ભગવાન શ્રી  ગણેશજીની. ગણેશજીના આ 1૦૮ નામ લેવાથી થાય છે તમામ દુખ દૂર.  શ્રી ગણેશના…

શહેર ભાજપ આયોજીત સિધ્ધિ વિનાયક ધામ ખાતે દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન: બુધવારે રાજભા ગઢવીનો ડાયરો, રવિવારે ગીતાબેન રબારીનો ડાયરો સહિત શ્રીનાથજીની ઝાંખી, વિવિધ સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો…

શેરી અને ચોક  ગુંજશે હવે, એક જ નાદ ગણપતિ બાપા મોરિયા ઢોલને ધૂનથી થાય સ્વાગત ત્યારે જ્યારે આવશે ગણપતિજી ક્યાંક સ્થાપના થશે નાના સ્વરૂપમાં ક્યાંક થશે…