Browsing: Ganesh Chaturthi

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. …

   તાલાલા સમાચાર તાલાલાની  સોમનાથ સોસાયટી શ્યામવિલામાં ગણપતિની સ્થાપના કરાઈ છે . શ્યામવિલાના લોકોએ તથા  પત્રકાર એ પૂજન કરી ગણપતિની કરી સ્થાપના કરી હતી .  પત્રકાર…

            ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ…

આ વર્ષે તારીખ 19 સપ્ટેમ્બરના  દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા જોઈએ નહી. ગણેશ ચતુર્થીને કલંક…

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવતા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી…

આ વર્ષે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. આ દિવસને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઢોલ-નગારા સાથે ઘરોમાં બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે. ત્યારે 10 દિવસ સુધી…

કેવી રીતે થઈ ઉત્પતિ ? ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની બપોરે થયો હતો. એક દંતકથા પાર્વતી સ્નાન માટે ગયા હતા અને બહાર ગણેશને દ્વારપાળ તરીકે બેસાડ્યા…

ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. દેશભરમાં ગણેશોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ગણેશોત્સવ 2023: દેશમાં દર વર્ષે ગણેશોત્સવ ખૂબ જ…