ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે ૨૩મી મે એ પ્રજા પરીવર્તન કરશે કે પુનરાવર્તન કરશે તેને લઈ દેશ આખામાં ઉત્તેજના છે. અને ૨૦૧૯ની આ ખુરશી તૈયાર થઈ ગઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે મોદી ફરી આ ખુરશી પર બેસશે? રાજકીય નેતાઓમાં ખુરશી હોવી, ખુરશી મેળવવી, ખુરશી છોડવી અને માટે ભાગદોડ, દોડાદોડી એની મથામણ સ્થાનિક સ્વરાજથી લઈ દેશના વડાપ્રધાન સુધી રહેલી છે. પરંતુ લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. એ મેં ૨૩ના પરિણામો જાહેર કરી દેશે.
Trending
- મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા