ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે ૨૩મી મે એ પ્રજા પરીવર્તન કરશે કે પુનરાવર્તન કરશે તેને લઈ દેશ આખામાં ઉત્તેજના છે. અને ૨૦૧૯ની આ ખુરશી તૈયાર થઈ ગઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે મોદી ફરી આ ખુરશી પર બેસશે? રાજકીય નેતાઓમાં ખુરશી હોવી, ખુરશી મેળવવી, ખુરશી છોડવી અને માટે ભાગદોડ, દોડાદોડી એની મથામણ સ્થાનિક સ્વરાજથી લઈ દેશના વડાપ્રધાન સુધી રહેલી છે. પરંતુ લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. એ મેં ૨૩ના પરિણામો જાહેર કરી દેશે.
Trending
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….
- રાજ્યની ચાર ખાનગી યુનિવર્સિટી પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી પ્રવેશ આપશે