સૌરાષ્ટ્રમાં જે ખેડુત ભાઈઓએ ગાય આધારીત સુભાષ પાલેકરજીની શિબિર કરેલ છે તેમનાં ખેતરની રૂબરૂ મુલાકાત તા.૧૨/૧૦/૨૦૧૯થી તા.૧૫/૧૦/૨૦૧૯ સુધી લેવાશે. આ સંદર્ભે સૌરાષ્ટ્રનાં સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં ખેડુત ભાઈઓનાં ખેતરની રૂબરૂ મુલાકાત સુભાષ પાલેકરજીની સાથે રાખેલ છે. જે ખેડુત ભાઈઓ ગાય આધારીત ખેતી કરવામાં રસ ધરાવતા હોય અને શિલા ફેરીમાં આવવા માંગતા હોય તેઓ રાજકોટ સહજાનંદ ગૌશાળા કાંતિભાઈ પટેલ મો.નં.૯૮૨૪૨ ૩૩૭૨૯ ઉપર સંપર્ક કરી નામ નોંધાવવા અનુરોધ કરાયો છે.
Trending
- MSIએ પોતાના નવા અને અપગ્રેડ લેપટોપ કર્યા લોન્ચ…
- જાણો કયા સમયે નહાવાથી તમે સ્વસ્થ રહી શકો છો, સવારે કે રાત્રે
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.