જે લોકો ખોરાકમાં નિયમિત અખરોટ અને ક્નોલા ઓઈલ લેતા હોય તેમની ભૂખ કાબૂમાં રાખે એવાં હોર્મોન પેદા ાય છે. એમાં રહેલી પોલિઅનસેચુરેટેડ ફેટ્સની હાજરીી ભૂખને ક્ધટ્રોલ કરતાં ઘ્રેલિન હોર્મોન ઝરે છે. આ હોર્મોન પેટ ભરાઈ ગયું હોવાની સંવેદના મગજને પહોંચાડે છે અને એટલે વ્યક્તિને ખાધાની સંતૃપ્તિ ફીલ થાય છે. પોલિઅનસેચુરેટેડ ફેટમાં ખાસ પેપ્ટાઈડ ચેઈન હોય છે જે ભૂખનો સંતોષ આપે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના રિસર્ચરોનું કહેવું છે કે ભૂખ નિયંત્રણ કરતાં હોર્મોન્સ પેદા ાય ત્યાર પછી વ્યક્તિને ખાવાની ઈચ્છા જ ની તી. અખરોટમાં રહેલી ફેટી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે અને વારંવાર ભૂખ ની લાગતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા