Abtak Media Google News

ધન તેરસ, નિમતિ પરાબજાર ખાતે નવા વર્ષના રોજમેળ લખવા માટે શુકન વંતા ચોપડાની ધુમ ખરીદી નાના મોટા વેપારીઓએ કરી હતી અને નવુ વર્ષ ધંધા રોજગારમાં શારૂ રહે એવી આશા સાથે ખરીદી કરી હતી.ત્યારે હિંમતલાલ પ્રેસની મુલાકાત કરતા રાજીવભાઈ પારેખએ જણાવ્યું હતુ કે આજે પણ ચોપડા પુજનનું એટલું જ મહત્વ છે.

Vlcsnap 2018 11 05 13H15M51S135 ખાસ તો નાનો વર્ગ છે જે વર્ષોની પરંપરામાં ખુબ માને છે. કોમ્પ્યુટર યુગ આવી ગયો છતા પણ ચોપડાનું મહત્વ ઘટયું નથી લોકોની ધાર્મિક લાગણી પરંપરા સાથે સંકળાયેલ છે. ધનતેરસના ચોપડા ખરીદવાનું ખુબજ મહત્વ છે. અને લોકો ઉત્સાહથી આ તહેવાર મનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.