કોલેજવાડી માં દરરોજ કચરો સગળાવી મહાનગરપાલિકાના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. કચરો સળગાવવાના કારણે વાયુ પ્રદુષણ થતું હોવાથી મહાપાલિકાએ કચરાને સળગાવવા પર પ્રતિબંધ મુકયો છે. મહાપાલિકાના આ પ્રતિબંધનો કોલેજવાડી ખાતે જાણી જોઇને ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. આ અંગે જવાબદાર તંત્રને ઘ્યાન દોરવા છતાં પણ કોઇ પગલા લેવામાં ન આવતા સ્થાનીક પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી