Abtak Media Google News

કોલેજવાડી માં દરરોજ કચરો સગળાવી મહાનગરપાલિકાના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. કચરો સળગાવવાના કારણે વાયુ પ્રદુષણ થતું હોવાથી મહાપાલિકાએ કચરાને સળગાવવા પર પ્રતિબંધ મુકયો છે. મહાપાલિકાના આ પ્રતિબંધનો કોલેજવાડી ખાતે જાણી જોઇને ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. આ અંગે જવાબદાર તંત્રને ઘ્યાન દોરવા છતાં પણ કોઇ પગલા લેવામાં ન આવતા સ્થાનીક  પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.