કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અરનિયા વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)એ એક ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ ઘૂસણખોર ઇન્ટરનેશનલ બોર્ડરથી દેશમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજી તરફ, બીએસએફે બુધવાર રાત્રે પાકિસ્તાનની બે ચોકીઓ ઉડાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બીએસએફે પાકિસ્તાનના 10 રેન્જર્સને માર્યા ગયા છે. બુધવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર વાયોલેશનમાં એક જવાન શહીદ થયો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી