Abtak Media Google News

શ્રીનાથધામ હવેલી, નાનામૌવા ખાતે પૂજય વ્રજરાજકુમારજી મહોદય તા.૧૩/૧૪/૧૫ ડિસેમ્બરનાં રોજ ઉપસ્થિત રહેશે.

આ તકે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે. પૂજય વ્રજરાજ કુમારજી મહોદયશ્રી તા.૧૩/૧૪/૧૫ ડિસેમ્બરનાં રોજ શ્રીનાથધામ હવેલી ખાતે ઉપસ્થિત રહેશે.

આ દરમ્યાન પૂજયશ્રી દ્વારા ગીરીરાજજી પ્રભુ દુગ્ધાભિષેક, વૈષ્ણવ સત્સંગ-માર્ગદર્શન એવમ્ તારીખ ૧૪નાં રોજ ઠાકુરજી પુષ્ટ કરવાનો ક્રમ અને તા.૧૫નાં રોજ ઠાકુરજી સમક્ષ બ્રહ્મસંબંધ દિક્ષા આપશે. ઈચ્છુક વૈષ્ણવો હવેલી કાર્યાલયનો સંપર્ક ૭૬૦૦૦ ૭૦૫૫૯ કરવા જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.