આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય, સમૃઘ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાશે. ગાય અને તેના વાછરડાને ભોજન કરાવી તીલક કરી પુજન કરશે. ઘણી સ્ત્રીઓ મંદીરમાં ગૌશાળાઓમાં તો ઘણી મહીલાઓ શેરી ગલીની ગાયોનું પુજન કરી ધન્યતા અનુભવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન