Abtak Media Google News

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને નિયમિત તપાસ માટે મુંબઇમાં લીલાવતી હોસ્પિટલની મુલાકાત લીધી.

તેને થોડા સમય પહેલા ગરદન અને કરોડરજ્જુની પીડા હતી. નિયમિત ચેક અપ માટે તેઓ લિલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા  છે. 2012 માં તેના પેટની સર્જરી બાદ તેને 12 દિવસ માટે રોકવામાં આવ્યા હતા.

પેટની બિમારીના કારણે બચ્ચનને 11 ફેબ્રુઆરી, 2012 ના રોજ સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેને પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો અને તેના કારણે ઓપરશન કરવામાં આવ્યું હતું.

69 વર્ષીય અભિનેતા અમિતાભનું સ્વાસ્થ્ય ઉમર પ્રમાણે  વધુ સારૂ છે અને તેને બીજી પેટની સર્જરી કરવાની જરૂરી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.