રાજકોટમાં ધો.૧૦ની પરીક્ષા આગામી તા.૭ માર્ચથી શરૂ થવાની હોય સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્ન પેપરોનું જયારથી વિતરણ કરવામાં આવનાર છે તે ચૌધરી હાઈસ્કુલમાં અને કરણસિંહજી સ્કુલમાં બોર્ડના પ્રશ્ન પેપરો આવી ગયા છે. આ પ્રશ્ર્નપત્રની સુરક્ષાને લઈને સ્ટ્રોંગ‚મમાં પ્રશ્નપેપરો ગોઠવી રાઉન્ડ ધી કલોક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધો.૧૦ અને ધો.૧૨ના તમામ પ્રશ્નપત્રોનું સૌરાષ્ટ્રભરમાં રાજકોટના ચૌધરી હાઈસ્કુલ તેમજ રાજકોટની કરણસિંહજી હાઈસ્કુલ ખાતેથી વિતરણ થવાનું છે. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાને લઈને અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને પ્રશ્નપેપર જયાં સચવાય છે તેની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….