Abtak Media Google News

આયોજકોએ આપી અબતકની માહિતી

માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીગ્રામ રાજકોટ દ્વારા ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ રવિવારના રોજ સવારે ૮.૩૦ થી ૧૨ કલાકે ગાંધીગ્રામ જીવંતીકાનગર મેઇન રોડ શ્રી મહાકાળે મંડપ સર્વિસ ખાતે રકતદાન કેમ્પ યોજાશે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને રકતદાન કરવા માટે આમંત્રણ પાઠવાયું છે.

વધુ જાણકારી માટે પ્રમુખ નીકુલભાઇ વાગડીયા મો. ૯૯૨૫૭ ૧૭૪૧૭ અને ટ્રસ્ટી શ્રી રાકેશભાઇ વાઘેલા મો. ૯૬૨૪૬ ૫૮૫૮૭ નો સં૫ર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.