Abtak Media Google News

લખતરનીતાલુકા પંચાયતની બજરંગપુરા બેઠક અને ચોટીલા તાલુકા પંચાયતની રાજપરા બેઠકની ચૂંટણીની મંગળવારના રોજ મતગણતરી યોજાઇ હતી.લખતર અને ચોટીલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામજાહેરચોટીલા તાલુકા પંચાયતની રાજપરા બેઠકમાં ભાજપનાવલ્લભભાઈ મીઠાભાઈ ચૌહાણને ૯૭૨ અને કોંગ્રેસના જેરામભાઈ ગોકળભાઈ રોજાસરાને ૧૨૨૧ મત મળ્યા હતા. આથી કોંગ્રેસના જેરામભાઇ રોજાસરા ૨૪૯ મતોથી વિજય જાહેર થયા હતા. ૨૨૪૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી ૫૫ મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું.

લખતર તાલુકા પંચાયતનાં બજરંગપુરા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં ભાજપનાં દેવજીભાઈ પોપટભાઈ વસવેલીયા અને કોંગ્રેસનાં દિલીપભાઈ રબારી ચૂંટણી મેદાનમાં હતાં. ભાજપનાં દેવજીભાઈ વસવેલીયાને ૧૧૭૯ મત તા કોંગ્રેસનાં દિલીપભાઈ જીવણભાઈ રબારીને ૯૨૪ મળ્યા હતા. ભાજપનાં દેવજીભાઈનો ૨૫૫ મતે વિજય થયો

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.