Abtak Media Google News

ભારતનાં દ્વિતીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિતે ભાજપ અગ્રણીઓએ ગુલાબ વિહાર સોસાયટી પાસે આવેલી તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. આ તકે મેયર બીનાબેન આચાર્ય, ધાસભ્યો અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ અને દર્શીતાબેન શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.