સુરેન્દ્રનગરનાં ભાજપ અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ વિપીન ટોળીયા, જીજ્ઞાબેન, બકાલાલ, જામાભાઈ, કમલેશભાઈ, ગીતાબેન વગેરેએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને જીયુડીસી દ્વારા થતા પાણી અને ભૂગર્ભ ગટરનાં કામોમાં ઝડપ લાવવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રત્યે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને યોગ્ય કરવાનું કહ્યું હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ