Abtak Media Google News

દેશમાં કોરોના વાઈ૨સની મહામારીના પગલે  પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સ૨કા૨ ધ્વારા કોરોના વાય૨સના નિયંત્રણ કામગીરી માટે અનેકાનેક અસ૨કા૨ક પગલા ભ૨વામાં આવ્યા છે અને લોકડાઉન દ૨મ્યાન  જાહે૨ જનતા માં કોરોના નું સંક્રમણ પ્રસ૨તુ અટકે અને તેમની સંપુર્ણ સુ૨ક્ષા જળવાય તે માટે સ૨કા૨ ધ્વારા માસ્ક ફ૨જીયાત બનાવાયા છે ત્યારે આ વાઈ૨સથી જનતાને સુ૨ક્ષ્ાા મળી ૨હે તે માટે  શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહે૨ના તમામ વોર્ડમાં શરી૨ની રોગ પ્રતિકા૨ શક્તિ વધે તે માટે હોમીયોપેથીક દવા અને માસ્કનું વિત૨ણ ક૨વામાં આવી ૨હયું છે ત્યારે શહે૨ના વોર્ડ નં.૭ માં બુથ નં.૨૪૭ના વિસ્તારો ગર્વમેન્ટ સોસાયટી, વિઠૃલ એપાર્ટમેન્ટ, ક્રેસન્ટ એપાર્ટમેન્ટ, ૪૧-જાગનાથ, શક્તિ કોલોની, નવજીવન સોસાયટી,નાથ એપાર્ટમેન્ટ, માં ભાજપ ધ્વારા હોમીયોપેથીક દવાઓ, માસ્ક તેમજ કોરોના વાઈ૨સ સામે રક્ષણ મળી તે માટે જાગૃતી ફેલાવતી પત્રિકાનું  વિત૨ણ ક૨વામાં આવ્યું હતું. આ તકે વોર્ડ નં.૭ ના કોર્પોરેટ૨ મીનાબેન પારેખ, શહે૨ ભાજપ કોસાધ્યક્ષ અનિલભાઈ પારેખ તેમજ દક્ષાબેન શાહ,  જીગ૨ભાઈ મારૂ, સંજયભાઈ કેસરીયા, રિયાબેન કેસરીયા  સહીતના અગ્રણીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.