મોરબી પંથકમાં અનેક સેવાકીય કામોની સાથે જોડાયેલા મેારબી તાલુકાના રંગપર(બેલા) ગામના રહેવાસી તેમજ મોરબી જીલ્લા નારાયણ સેવા સંસ્થાના પ્રમુખ ઘનશયમસિંહ સજુભા ઝાલાનો આજે તા.૨૮-૫ ના રેાજ જન્મદિવસ હોય સેવાકીય મહેક પ્રસરાવીને તેએાએ તેમના જન્મદિનની ઉજવણી કરી હતી અને તેમણે લક્ષ્મીનગર પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં ૫૧ કિલો કેરી તેમજ વિકાસ વિદ્યાલયમાં રહેતી દીકરીઓ માટે રાશન સહિતની વસ્તુ આપીને પેાતાનો જન્મદિન ઉજવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ