Abtak Media Google News

મોરબી પંથકમાં અનેક સેવાકીય કામોની સાથે જોડાયેલા મેારબી તાલુકાના રંગપર(બેલા) ગામના રહેવાસી તેમજ મોરબી જીલ્લા નારાયણ સેવા સંસ્થાના પ્રમુખ ઘનશયમસિંહ સજુભા ઝાલાનો આજે તા.૨૮-૫ ના રેાજ જન્મદિવસ હોય સેવાકીય મહેક પ્રસરાવીને તેએાએ તેમના જન્મદિનની ઉજવણી કરી હતી અને તેમણે લક્ષ્મીનગર પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં ૫૧ કિલો કેરી તેમજ વિકાસ વિદ્યાલયમાં રહેતી દીકરીઓ માટે રાશન સહિતની વસ્તુ આપીને પેાતાનો જન્મદિન ઉજવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.