બાઇક ચાલકની સલામતી માટે હેલ્મેટ ફરજીયાતના કાયદા અનુસાર દરરોજ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હેલ્મેટ પહેરીને બાઇક ચલાવનારે પ્રહોસાહિત કરવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ જેસીપી અજયકુમાર ચૌધરી અને ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે હેલ્મેટ પહેરી બાઇક ચલાવનારને ગણેશ પ્રતિકૃતિ વેશભૂશા ધારણ કરી લાડુ ખવડાવી નવતર અભીગમ અપનાવ્યો હતો.
Trending
- શેરબજારના રોકાણકારોને આ નવો નિયમ કરાવશે મોટો ફાયદો…
- વિશ્વના સૌથી મોંઘા કપડાં કયા છે!
- ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણની લ્હાણી
- રાજયભરમાં દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિત રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત
- સુરેન્દ્રનગરના મતદારોના અટપટા નિર્ણયનો મિજાજ આ વખતે કોને ફળશે-કોને નડશે?
- ED દ્વારા જપ્ત કરાયેલી રોકડનું શું થાય છે?
- શું ઘરમાં કીડીઓનો ત્રાસ વધ્યો છે?
- ‘સિંદૂર’ એ પરિણીત મહિલાની ધાર્મિક ફરજ :ઈન્દોર કોર્ટ