બિહારની લલીત નારાયણ મિથિલા યુનિવર્સિટી દ્વારા બીકોમ પરીક્ષાઓ માટે બહાર પાડવામાં આવેલ વિદ્યાર્થીઓના એડમીટ કાર્ડમાં છબરડો થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક એડમીટ કાર્ડમાં વિદ્યાર્થીના ફોટાને બદલે હિંદુધર્મના ભગવાન ગણેશનો ફોટો છપાઇ ગયો હતો. આથી આ એડમીટ કાર્ડની પ્રક્રિયામાં છબરડાઓ થતા હોવાનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યારે યુનિવર્સિટીના પરિક્ષા નિયંત્રક કુલાનંદ યાદવે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઇ મુશ્કેલી નહી પડે.એડમીડ કાર્ડમાં ગણેશજીનો ફોટો છપાઇ જવાની બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા