૨૪ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે ઈન્ટરનેશનલ મેચ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સીનીયર ગર્વર્નીંગ બોડીના સભ્ય ભુપત તલાટીયાનો નિમણુક મેચ ઓબ્ઝર્વર તરીકે કરવામાં આવી છે. આજે ભુપત તલાટીયા આજે ઈન્દોર પહોંચશે અને વન-ડે ઈન્ટરનેશનલ મેચની વ્યવસ્થા અને સગવડતાની તપાસ કરશે અને આવતીકાલે મેચ દરમ્યાન તમામ વહિવટી કાર્યની વ્યવસ્થા અને તમામ કાર્યની નોંધ લઈ તેનો રીપોર્ટ બીસીસીઆઈને સુપરત કરશે.
Trending
- ભણીને માણસ રોજગારી મેળવે પરંતુ હવે ભણીને ભિખારી થવાનો વારો આવી શકે છે!! : ILO Report
- MSIએ પોતાના નવા અને અપગ્રેડ લેપટોપ કર્યા લોન્ચ…
- જાણો કયા સમયે નહાવાથી તમે સ્વસ્થ રહી શકો છો, સવારે કે રાત્રે
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!