Abtak Media Google News

સાબરમતી આશ્રમની શતાબ્દી નિમિતે

મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતોની ઝાખી કરાવતા સાબરમતી આશ્રમ ને ૧૭મી જૂને તેનું ૧૦૦માં વર્ષમાં પ્રવેશ નિમિતે જયુબેલી ચોક ગાંધીજીની પ્રતિમા પાસે તા.૨૫ને અષાઢી બીજ રવિવારે ફૂલહાર પ્રાર્થના તથા વાલ્મીક સમાજના કલાકારો દ્વારા ભજન સંતવાણીનો કાર્યક્રમ સાંજે ૭ થી ૧૨ આયોજન છે. એવું ‘અબતક’ના આગણે આવેલ સફાઈ કામદાર જાગૃતિ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

આ અંગે વિગત વાર માહિતી આપવા માટે વાલ્મીકી સમાજના ખીમજીભાઈ જેઠવા, રામભાઈ લઢેર, કાળુભાઈ વાઘેલા, ગીરધરભાઈ વાઘેલા, મંત્રી રમેશભાઈ જેઠવા, કરણભા સોલંકી, વિશાલ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જોડાવવા જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.