ભાવનગર જિલ્લા નું અનમોલ રત્ન પદ્યશ્રી જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન શ્રી નાનાલાલભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે સ્વામી શ્રી તદરૂપાનંદ સરસ્વતીજી ના સાનિધ્ય માં યોજાયેલ જ્ઞાનસત્ર ના સમાપન સમયે ભાવનગર ના પ્રા ડો જ્યોતિભાઈ ભટ્ટ નું જંગમી તીર્થંકર શ્રી મોરારીબાપુ ની પ્રેરક ઉપસ્થિતિ માં ચિત્રો માં ચેતના સર્જી દેતા કલા સાધક જ્યોતિભાઈ ભટ્ટ નું અભિવાદન તાજેતર માં નામદાર ભારત સરકાર દ્વારા પદ્યશ્રી થી સન્માનિત જ્યોતિભાઈ ભટ્ટ નું શહેર ના મેઘાણી હોલ ખાતે કરાયેલ સેવા કલા સંસ્કૃતિ અને કેળવણી ઋષિ લોક સેવક માનભાઈ ભટ્ટ ના જ્યેષ્ઠ પુત્ર અનેકો પુરસ્કાર થી વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કલા ના જ્યોતિધર શ્રી જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન ગદગદિત કરતી ગરિમા સાથે કરાયું હતું.
Trending
- MGએ દુનિયાની ફાસ્ટેસ્ટ EV કારનું કન્સેપ્ટ કર્યું લોન્ચ…
- ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલા વ્યવહારોમાં મબલખ ઉછાળો!
- માતા-પિતાનું વર્તન નક્કી કરે છે કે બાળક…
- શેરમાર્કેટની મંદ શરૂઆત!
- ત્વચા પર રોઝી ગ્લો જોઈએ છે? તો પછી આ જાદુઈ જ્યુસ પીવો
- JEE મેઇન્સનું પરિણામ જાહેર, 2 ગુજરાતીઓએ બાજીમારી
- World Malaria Day: મેલેરિયા પછી રીકવરી માટે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય