ભાવનગર જિલ્લા નું અનમોલ રત્ન પદ્યશ્રી જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન શ્રી નાનાલાલભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે સ્વામી શ્રી તદરૂપાનંદ સરસ્વતીજી ના સાનિધ્ય માં યોજાયેલ જ્ઞાનસત્ર ના સમાપન સમયે ભાવનગર ના પ્રા ડો જ્યોતિભાઈ ભટ્ટ નું જંગમી તીર્થંકર શ્રી મોરારીબાપુ ની પ્રેરક ઉપસ્થિતિ માં ચિત્રો માં ચેતના સર્જી દેતા કલા સાધક જ્યોતિભાઈ ભટ્ટ નું અભિવાદન તાજેતર માં નામદાર ભારત સરકાર દ્વારા પદ્યશ્રી થી સન્માનિત જ્યોતિભાઈ ભટ્ટ નું શહેર ના મેઘાણી હોલ ખાતે કરાયેલ સેવા કલા સંસ્કૃતિ અને કેળવણી ઋષિ લોક સેવક માનભાઈ ભટ્ટ ના જ્યેષ્ઠ પુત્ર અનેકો પુરસ્કાર થી વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કલા ના જ્યોતિધર શ્રી જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન ગદગદિત કરતી ગરિમા સાથે કરાયું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન