Abtak Media Google News

શહેરના ઘોઘા સર્કલ,લીલાસર્કલ,વાઘાવાડીરોડ,રામમંત્ર મંદિર,સંસ્કાર મંડળ જેવા રોડ ઉપર જાહેરમાં આખલાઓ તેમજ ગાયો જાહેર રસ્તાઓ પર અડ્ડો શહેરના ઘોઘા સર્કલ,લીલાસર્કલ, વાઘાવાડીરોડ,રામમંત્ર મંદિર,સંસ્કાર મંડળ જેવા રોડ ઉપર જાહેરમાં આખલાઓ તેમજ ગાયો જાહેર રસ્તાઓ પર અડ્ડો જમાવી બેસી જતા હોય રાહ ચલતા રાહદારીઓને તકલીફ ઉભી થાય છે પણ કોઇ તંત્ર આના પર ખાસ્સું ધ્યાન દેતું નથી.શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાંજાહેર રસ્તાઓ પર ખુટિયાઓ બાંધતા હોવાથી અહીં આસપાસમાં ઘોઘા સર્કલ નો બગીચો હોવાથી ત્યાં વૃદ્ધો તેમજ વડીલો સાંજના સમયમાં સમય પસાર કરવા આવતા હોય છે

તેમજ પ્રાથમિક શાળા આવેલી હોવાથી જો કોઇ વાહન સાથે એક્સિડેન્ટ થશે અથવા કોઈ બાળકને ગંભીર ઇજા પહોંચશે તો જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્નો ઉભા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.