Abtak Media Google News

વિમલનાથસ્વામી જૈન દેરાસર ખાતે ભાવયાત્રા યોજાઇ હતી ફાગણ સુદ તેરસનાં પાવન દિવસે ભાવિકોએ પાલીતાણાની છ ગાઉની યાત્રાની આબેહુબ પ્રતિતિ કરી હતી. પૂ. કેસી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ભાવિકો ઉત્સાહભેર ભાવયાત્રામાં જોડાયા હતા. ૬૭૫ જેટલા ભાવિકોએ ભાવયાત્રામાં પવિત્ર તીર્થધામ પાલીતાણાની છગાઉ યાત્રાની પ્રતિતિ કરી ધન્યતા અનુભવી હતી.

Vlcsnap 2018 02 28 11H06M16S170ફાગણ સુદ તેરસના પાવન અવસરે વિમલનાથસ્વામી જૈન દેરાસર ખાતે થયેલા ભાવયાત્રાના આયોજનો ભાવિકોએ ઉમંગ ભેર લાભ લીધો હતો.

Vlcsnap 2018 02 28 11H05M42S81

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.