Abtak Media Google News

ભરુચ નજીક મોડી રાત્રે મુસાફર ભરીને નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી લકઝરી બસ જામનગર તરફ જઈ રહી હતી હતી. ત્યારે લકઝરી બસ ડ્રાઇવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં બસ બેકાબૂ થઈને પલ્ટી મારી ગઈ હતી.

24Fe48Acc03A4486600632B49A6D9Fc1

 

બસની અંદર બેઠેલા તમામ મુસાફરો ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યા હતા હતો. આ ઘટના સર્જાતા સ્થાનિક લોકો દોડી પોલીસે રેસ્ક્યુ હાથ ધરી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા.

538228B97B7E09266F5Fc978Bfb5Dcd9

Ad937796831B5Ffe9Bc5Eaff91E263Bc
આ અકસ્માતમાં ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામાં ઇજાગ્રસ્ત વ્યકતીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા

3Af6302541C469316344D204C594Bd23

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.