Abtak Media Google News

સંજય લીલા ભંસાલીની વિવાદિત અને ખૂબ અપેક્ષિત ફિલ્મ ‘પદ્માવતી’ હવે કેટલાક ફેરફારો સાથે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ વિરોધના કારણે 1 ડિસેમ્બરે રિલીઝ નહોતી થઈ શકી. ફિલ્મમાં 5 મોટા સૂધારા થયા છે.

5 સુધારા સાથે ફિલ્મ થશે રિલીઝ

  1. ફિલ્મનું નામ પદ્માવતીથી ‘પદ્માવત’
  2. ઘુમર ગીતમાં સુધારા
  3. ફિલ્મના સતીપ્રથા સાથે કોઈ સંબધ નહી
  4. કલ્પનાના આધારે ફિલ્મ રિલીઝ થશે
  5. ઐતિહાસિક સ્થળો પર થયેલી શુંટિગના સ્પોટ બદલાયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.