ગઈકાલ ’ભારત કે મન કી બાત, મોદી કે સાથ” ના ડિજિટલ રથનું પ્રસ્થાન કરાવ્યું.સૌના સહિયારા પ્રયાસે સાથે મળીને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતના દરેક વ્યક્તિની મનની વાત સાંભળવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સૌ પ્રથમ વખત “ભારત કે મન કી બાત મોદી કે સાથ” ડિજિટલ રથના માધ્યમ દ્વારા આપ આપનું સૂચન, અભિપ્રાય સૂચન પેટી દ્વારા માન. વડાપ્રધાનશ્રી ને પહોંચાડી શકો છો.આ ડિજિટલ રથ સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરશે અને જન જન સુધી પહોંચશે. આ પ્રસંગે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને વકફ બોર્ડના સભ્ય બનાવતા ગુજરાત હાઇકોર્ટ “લાલઘુમ”
- ઉચ્ચ અધિકારીઓના લટકતા પ્રમોશન આચારસંહિતા પૂર્ણ થતા જ આઈટીની ગતિવિધિ પૂરપાટ કરી દેશે
- ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો… આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.
- ઓપરેશન રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની બ્લ્યુ પ્રિન્ટ આવી સામે
- નાગાલેન્ડ લોકસભામાં 20 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા મતદાન બહિષ્કાર
- ‘વટ’ પૂરો નહીં થતાં ક્ષત્રિયોનો ‘કેસરીયા’ કરવાનો લલકાર
- કાશ્મીરના અલગતાવાદીઓની “દલાલી” કરતી બ્રિટિશ પાર્લામેન્ટ
- જામનગર:બાંધકામના કોન્ટ્રાક્ટર વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં આપઘાતનો પ્રયાસ કર્યો