Abtak Media Google News

રાજકોટના પૂર્વ ધારાસભ્ય, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે કેન્દ્રની ભા.જ.પ.ની નરેન્દ્રભાઈ મોદીની સરકારે,રાજકોટ-સૌરાષ્ટ્રની ગરીબ-મધ્યમ વર્ગની જનતાને આશિર્વાદ‚પ ઘર-આંગણે ઓછા ખર્ચે કિડની, કેન્સર સહિતના રોગોની સુપર સ્પેશિયાલીટી સારવાર મળી રહે તે માટે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને એઈમ્સ ફાળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા વતી આભાર માન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.