રાજકોટના પૂર્વ ધારાસભ્ય, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે કેન્દ્રની ભા.જ.પ.ની નરેન્દ્રભાઈ મોદીની સરકારે,રાજકોટ-સૌરાષ્ટ્રની ગરીબ-મધ્યમ વર્ગની જનતાને આશિર્વાદ‚પ ઘર-આંગણે ઓછા ખર્ચે કિડની, કેન્સર સહિતના રોગોની સુપર સ્પેશિયાલીટી સારવાર મળી રહે તે માટે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને એઈમ્સ ફાળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા વતી આભાર માન્યો છે.
Trending
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
- રાજકોટ: ક્રિકેટ રમતી વેળાએ 13 વર્ષના સગીરનું હૃદય થંભી જતા મોત
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ
- માધવપુરના મેળામાં પ્રસરી ભારતના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની સુવાસ
- Teslaના એલોન મસ્કે ભારત મુલાકાત મુલતવી રાખી
- લ્યો કરો વાત… ટબુડીયા માલિકને ઈન્ફોસીસના ડિવિડન્ડની આવક કરોડોમાં થઈ
- સિંગાપોર મોકલાયેલ કરી ફિશ મસાલામાં પેસ્ટીસાઈડનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા ખૂબ જ વધુ