ભારતીય પૌરાણીક શાસ્ત્રોમાં ઉલ્લેખ અને પરંપરા મુજબ અખાત્રીજથી અષાઢી બીજ સુધી દેવોનાં મંદિરોમાં ફૂલ શૃંગાર દર્શનનો સવિશેષ મહિમા હોય જેથી દ્વારકાના પૌરાણીક શિવાલય અને પ્રાકૃતિક સૌદર્ય ધરાવતા સમુદ્રની અંદર બિરાજતા ભડકેશ્ર્વર મહાદેવના મંદિરે અખાત્રીજના દિવસે સાંજે પાંચ વાગ્યાથી અલૌકિક ફૂલ શૃંગાર તથા સાંજે ૭ વાગ્યે મહાઆરતીનું દ્વારકાના હોટલ લોર્ડઝ દ્વારા આયોજન કરાયું હતુ જેનો દ્વારકાની ધર્મપ્રેમી જનતા તથા શિવભકતોને મોટી સંખ્યામાં આ દિવ્ય અવસરનાં દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.
Trending
- Crew review : ચોરી-લૂંટ અને મસ્તીથી ભરેલી ફિલ્મમાં તબ્બુ અને કૃતિએ કરી કરીના સાથે કોમેડી કેમેસ્ટ્રી
- પાન-ફાકીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો
- વાદ્ય સંગીતના સાધનોનો રાજા એટલે પિયાનો: આજે વિશ્વ પિયાનો દિવસ
- Samsung Galaxy S23 Ultra પર હવે ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ…
- આ પ્રોટીનયુક્ત ખોરાક અલ્ઝાઈમર રોગથી બચાવી શકે છે
- રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું