સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અથાલમાં આવેલી સુધીર પાવર લિમિટેડ દ્વારા કિલવણી નાકા જંકશનનું બ્યુટીફીકેશન કરાશે. જેના માટે વિધિવત પુજા અર્ચના સાથે શરૂઆત કરવામાં આવી. આ અવસર પર પ્રશાસનને અધિકારી કરણજીત વડોદરીયા સાથે કંપનીના અધિકારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. અહીં પૂજા-અર્ચના સાથે આ જંકશનના બ્યુટીફીકેશનનું કાર્ય શરૂ કરાયું. અહીં એક સર્કલ બનાવવામાં આવશે સાથે જ લાઈટની વ્યવસ્થા પણ કરાશે. કિલવણી નાકા જંકશનની સુંદરતા વધશે. આ અવસરે નગરપાલિકાના અધિકારી ભટ્ટ, કંપનીના યુસુફ ખાન સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા. જયાં કરણજીત વડોદરીયા સહિતના લોકોએ મુહૂર્ત કર્યું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા