સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અથાલમાં આવેલી સુધીર પાવર લિમિટેડ દ્વારા કિલવણી નાકા જંકશનનું બ્યુટીફીકેશન કરાશે. જેના માટે વિધિવત પુજા અર્ચના સાથે શરૂઆત કરવામાં આવી. આ અવસર પર પ્રશાસનને અધિકારી કરણજીત વડોદરીયા સાથે કંપનીના અધિકારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. અહીં પૂજા-અર્ચના સાથે આ જંકશનના બ્યુટીફીકેશનનું કાર્ય શરૂ કરાયું. અહીં એક સર્કલ બનાવવામાં આવશે સાથે જ લાઈટની વ્યવસ્થા પણ કરાશે. કિલવણી નાકા જંકશનની સુંદરતા વધશે. આ અવસરે નગરપાલિકાના અધિકારી ભટ્ટ, કંપનીના યુસુફ ખાન સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા. જયાં કરણજીત વડોદરીયા સહિતના લોકોએ મુહૂર્ત કર્યું.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી