કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં ર૬ પૈકી માત્ર પાંચ પોસ્ટ ઓફીસથી કામગીરી ચાલતી હતી. તા.રર મેથી તમામ પોસ્ટ ઓફીસ પુર્વવત ચાલુ કરવાની સુચના મળતા તમામ પોસ્ટ ઓફીસને સેનેરાઇઝ કરી કામગીરી શકરવામાંઆવીછે. ક્ધટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઘરેઘરેટ પાલ વિતરણનું કામ પણ આજથી શરૂ ચુકયું છે. પ૦ ટકા સ્ટાફ સાથે પોસ્ટ ઓફીસ ચાલુ રહેશે તેમજ રોટેશન મુજબ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. પ્રથમ દિવસે જ પોસ્ટ ઓફીસની બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળે હતી. સોશ્યલ ડીસ્ટનસના પાલન સાથે માસ્ક અને હાથને સેનીટાઇઝ કર્યા બાદ ખાતેદારોને પોસ્ટ ઓફીસની અંદર પ્રવેશ અપાયો હતો. (તસવીર: શૈલેષ વાડોલિયા)
Trending
- અમિતાભ: કાલે, આજે અને આવતીકાલે પણ ‘શહેનશાહ’
- ઇઝરાયેલનો ઈરાન ઉપર મિસાઈલ દ્વારા વળતો હુમલો, યુદ્ધ નોતરશે?
- શું જમીનને ડિમેટના ફોર્મેટમાં લઈ જવાશે?
- વાહ રે ચૂંટણી: ભોજાઈ સામે લડતી નણંદનું 35 લાખનું કરજ ચૂકવવાનું બાકી
- નિર્ભય ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ: 1000 કિલોમીટર દૂર દુશ્મનોને કરશે ધ્વસ્ત
- અમદાવાદના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો વર્ષે 1300 લોકોના ભોગ લઈ શકે છે!!!
- ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે : પરેશ ધાનાણી
- લોકસભા બેઠકના ઉમેદવારઓએ વિજય મુહૂર્તમાં ભર્યા નામાંકન