Abtak Media Google News

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ખેલાડી ઓને ઇજાઓ મુશ્કેલીમાં  નાખી રહ્યા છે.એવામાં ભારતના સ્પિનર બોલર રવિચંદ્ર આશ્વિન અને બેસ્ટમેન રોહિત શર્મા ઇજાઓને કારણે  ઓસ્ટ્રેલિયાના સામેની બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહી.

એડીલેડમાં પહેલા ટેસ્ટમાં અભ્યાસ દરમિયાન આશ્વિનના પેટની માસ પેસીમાં તણાવવા  અને અને સોહિત શર્મા ને પીઠમાં દુખવાને કારણે હનુમાતિવારી,રવીન્દ્રજાડેજા,ઉમેશ યાદવ,ભુવનેશ્વર કુમાર,ને 13સભ્યની ટીમમાં સમાવેસ કરવામાં આવેલ છે.

પૃથ્વી શોના પડખનો ઉપચાર ચાલુ છે. અને અશ્વિન અને રોહિત શર્મા ને પણ ઈલાજ છાલું હોવાથી તે બીજો ટેસ્ટ મેચ રમી સકશે નહીં.

ભારતની13 ખિલાડીઓના નામ

વિરાટ કોહલી(કેપ્ટન) મુરલી વિજય,કે.એલ.રાહુલ,ચેતેશ્વર પૂજરા,અજીંક્ય રહાને,હનુમા તિવારી,ઋષભ પંત,રવીન્દ્ર જાડેજા,ઇશાત શર્મા,મોહમ્મદ શમી,જસપ્રીત બૂમરા, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.