Abtak Media Google News

હાલમાં કોંગ્રેસમાં શંકરસિહ વાધેલા કોંગ્રેસ છોડશે કે નહીં તેને લઈ ને ગુજરાતના રાજકારણમાં ઘણી બધી અટકળો ચાલી રહી છે . આ સાથે કોંગ્રેસના ધારાસભયો પણ કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય  એ માહિતી આપી હતી કે બાપુ કોંગ્રેસ થી નારાજ નથી અને તે કોંગ્રેસ નહીં છોડે . શંકરસિંહ વાધેલા એ પણ જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં નહીં જોડાઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.