હાલમાં કોંગ્રેસમાં શંકરસિહ વાધેલા કોંગ્રેસ છોડશે કે નહીં તેને લઈ ને ગુજરાતના રાજકારણમાં ઘણી બધી અટકળો ચાલી રહી છે . આ સાથે કોંગ્રેસના ધારાસભયો પણ કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય એ માહિતી આપી હતી કે બાપુ કોંગ્રેસ થી નારાજ નથી અને તે કોંગ્રેસ નહીં છોડે . શંકરસિંહ વાધેલા એ પણ જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં નહીં જોડાઈ.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી