Abtak Media Google News

નાણાકીય વર્ષનો આજે અંત વા જઈ રહ્યો છે. જેના અનુસંધાને દેશમાં બેંકો આજે રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ઉપરાંત ઈલેકટ્રોનીક ટ્રાન્ઝેકશન આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી કરી શકાશે. આરટીજીએસ અને નેફટની સુવિધાનો લોકો ઉપયોગ કરી શકે તે માટે આજે રાત્રે ૮ વાગ્યા સુધી બેંકો ખુલ્લી રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.