Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકા વોટર વર્કસ સમિતિનાં ચેરમેન વોર્ડ નં.૧નાં કોર્પોરેટર બાબુભાઈ આહિરનાં માતા સ્વ. ધકુબેન બીજલભાઈ મકવાણાનું અવસાન થયું હતુ.

જેના સંદર્ભે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂ‚પાણીએ સાંત્વના આપી શ્રધ્ધાંજલી પાઠવી હતી. આ પ્રસંગે રાજકોટના સંસદ સભ્ય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, તેમજ દિલીપભાઈ પટેલ, દુર્ગાબા જાડેજા, જયદીપસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ રસીકભાઈ બદ્રકીયા મહામંત્રી કાનભાઈ સતવારા સહિત ભાજપ અગ્રણીઓ પણ સાથે રહી સૌ.એ.સ્વ. ધકુબેન બીજલભાઈ મકવાણાને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.