વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની કર્ણાટકની મુલાકાતે છે. પહેલા દિવસે તેઓ શ્રવણબેલગોલા પહોંચ્યા છે. અહીંયા તેમણે એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ભારત સરકારે સામાન્ય બજેટમાં આયુષ્માન ભારત યોજના હેઠળ એક વર્ષમાં પરિવારને બીમારીના ઇલાજ માટે 5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. આઝાદી પછી ભારતમાં ઉઠાવવામાં આવેલું આ સૌથી મોટું પગલું છે. આ પહેલા આ રીતે આખી દુનિયામાં કોઇએ નથી વિચાર્યું. આ અમે કર્યું છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં આ મોદીની બીજી કર્ણાટક મુલાકાત છે. તેઓ 4 ફેબ્રુઆરીના રોજ પણ બેંગલુરૂ ગયા હતા. રાજ્યમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.
Trending
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?