બજંગર મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમા હઠીલા તેમજ અસાઘ્ય દર્દો માટે રાજકોટના જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદીક સેવા સારવાર કેમ્પનું આયોજન થયેલ જેનું ઉદધાટન કેશુભાઇ આંખની હોસ્પિટલ વાળા ડો. અજયભાઇ મહેતા દ્વારા થયું હતું.આ તબકકે યોજાયેલ આયુર્વેદક કેમ્પમાં બાન લેબના સહયોગથી તથા ટ્રસ્ટ તરફથી તમામ પ૮ જેટલા દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવેલ હતી
Trending
- અચાનકથી પૃથ્વી પર એક પણ ટીપું આલ્કોહોલ ન રેય તો શું થાય?
- અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા મૃતદેહને સ્પેરપાર્ટ્સ સમજી અન્યને સોંપી દેતા વિવાદ
- LG અને TCL જેવી મોટી બ્રાન્ડ ના 55 ઇંચના TV હવે થયા સસ્તા…
- ઉનાળામાં સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક માટે આ પાંચ આઉટફિટ સ્ટાઇલ ટ્રાય કરો.
- ભણીને માણસ રોજગારી મેળવે પરંતુ હવે ભણીને ભિખારી થવાનો વારો આવી શકે છે!! : ILO Report
- MSIએ પોતાના નવા અને અપગ્રેડ લેપટોપ કર્યા લોન્ચ…
- જાણો કયા સમયે નહાવાથી તમે સ્વસ્થ રહી શકો છો, સવારે કે રાત્રે
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!