Abtak Media Google News

ધ્રાંગધ્રાના પી.આઈ.એન.કે વ્યાસ બોટાદ બદલી બાદ અસામાજિક તત્વો ફરી સક્રિય

હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ ખૂબ કળી બની રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા મા આસમાજિક તત્વો ફરી એકવાર સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા મા ઉધાર દેવાની ના પાડતા  અસામાજિક તત્વો દ્વારા દુકાનના કાઉન્ટર પર તોડફોડ કરવા મા આવી હતી જેને કારણે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના વેપારીઓ મા રોસ ની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે સમ્રગ ધટાક્રમ સીસીટીવી મા કેદ થઈ ગઈ હતી અને સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના વેપારી દ્રારા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.